નવેમ્બરમાં આવી રહ્યા છે આ મોટા તહેવારો, જોઈ લો લિસ્ટ

November 2023 Festival List

November 2023 Festival List: નવેમ્બર મહિનામાં હિન્દુ ધર્મના ઘણા મુખ્ય તહેવારો આવે છે. ધનતેરસથી લઇ દિવાળી સુધી બધા તહેવારો આ માસમાં આવશે. તો ચાલો જાણીએ નવેમ્બર માસમાં આવતા તહેવારોની યાદી. અંગ્રેજી કેલેન્ડરનો નવેમ્બર મહિનો શરુ થવાનો છે. નવેમ્બરનો આ મહિનો વ્રત અને તહેવારો માટે ખુબ મહત્વપૂર્ણ માનવામા આવે છે. કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગુજરાતી નવું … Read more

સુરત સામૂહિક આપઘાત: સુરતમાં એકજ પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં શું લખ્યું?

સુરત સામૂહિક આપઘાત

સુરત સામૂહિક આપઘાત: દેશ અને ગુજરાતમાં દિવસે અને દિવસે આત્મહત્યાના કેશો વધતા જાય છે. ત્યારે સુરત નાં અડજણમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે હચમચાવી નાખે તેવો છે. સુરતના અડાજણમાં એકજ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી છે. આ ઘટના ને પગલે આખા પંથકમાં અરેરાટી વ્યાપી છે. એકજ પરિવારના સાત લોકોની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. … Read more

ગિરનાર લીલી પરિક્રમા 2023: 23થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

ગિરનાર લીલી પરિક્રમા 2023

ગિરનાર લીલી પરિક્રમા 2023: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજવામા આવે છે. ભાવિકો હજારોની સંખ્યામાં ઠંડીની પણ પરવા કર્યા વિના લીલી પરિક્રમામાં આવે છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ઘાર્મિક મહત્વ પણ ઘણુ ધરાવે છે. ત્યારે આ વર્ષ માટે ગિરનારની લીલી પરિક્રમા માટે ઉતારા અન્નક્ષેત્ર મંડળની બેઠકમાં તિથી મુજબ … Read more

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ, 4 દિવસ ખાસ ઝુંબેશ હાથ ધરાશે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો ઘરબેઠા ઓનલાઇન ફોર્મ ભરી મતદાર યાદીમાં સુધારો કરાવી શકશે. યુવાઓ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 ચૂંટણી કાર્ડ એ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. જે લોકોના મતદાર યાદિ મા … Read more

ફરી વિવાદોમાં સ્વામિનારાયણ સંપ્રદાય, નિરંજન સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નિરંજન સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

નિરંજન સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન: સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોધમ પરીવારના એક સાધુનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. નિરંજન સ્વામીએ ગુરૂને મહાન બતાવવા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- પોતાના ગુરુ પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ તેમનાં દર્શન માટે ઝૂરતા હોય છે અને તેમનાં દર્શન કરીને આનંદ-પુલકિત થાય છે, એવું કહી દેવતાઓનું પણ … Read more

Heart Attack News: 20 વર્ષીય યુવતી ખેતરમાં કામ કરતાં-કરતાં ઢળી પડી, હાર્ટ એટેકથી મોત

Heart Attack News

Heart Attack News: રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાર્ટએટેકથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. જ્યારે રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટએટેકથી … Read more

ચંદ્રગ્રહણ 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ 2023

ચંદ્રગ્રહણ 2023: વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના રોજ એટલે કે 28 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જે શનિવારે મધ્ય રાત્રે 1:05 કલાક થી 02:24 કલાક સુધી રહેશે. અ સાથે જ સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4 કલાકથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સમાપ્ત થશે. ચંદ્રગ્રહણને હિંદુ ધર્મમાં અશુભ … Read more

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો